Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 97

ગીતશાસ્ત્ર 97:11-12

Help us?
Click on verse(s) to share them!
11ન્યાયીઓને અજવાળાથી અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.
12હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો; અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.

Read ગીતશાસ્ત્ર 97ગીતશાસ્ત્ર 97
Compare ગીતશાસ્ત્ર 97:11-12ગીતશાસ્ત્ર 97:11-12