Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 2

યોહાન 2:21-22

Help us?
Click on verse(s) to share them!
21પણ ઈસુ પોતાના શરીરરૂપી ભક્તિસ્થાન વિષે બોલ્યા હતા.
22માટે જયારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું; અને તેઓએ શાસ્ત્રવચન પર તથા ઈસુએ કહેલા વચન પર વિશ્વાસ કર્યો.

Read યોહાન 2યોહાન 2
Compare યોહાન 2:21-22યોહાન 2:21-22