Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 15:29-34 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 15:29-34 in ગુજરાતી બાઇબલ

29 એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મરેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.
30 પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.
31 તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.
32 યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.
33 તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.
34 પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું
પ્રેરિતોનાં કૃત્યો 15 in ગુજરાતી બાઇબલ