Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 13:28-30 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 13:28-30 in ગુજરાતી બાઇબલ

28 મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.
29 તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.
30 પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.
પ્રેરિતોનાં કૃત્યો 13 in ગુજરાતી બાઇબલ