Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 34

ગીતશાસ્ત્ર 34:17-18

Help us?
Click on verse(s) to share them!
17ન્યાયીઓ પોકાર કરશે અને યહોવાહ તેઓનું સાંભળશે અને તેઓના સર્વ સંકટમાંથી તેઓને છોડાવશે.
18જેમનાં હૃદય ભાંગી ગયાં છે, તેમની પાસે યહોવાહ છે અને નમ્ર આત્માવાળાને તે બચાવે છે.

Read ગીતશાસ્ત્ર 34ગીતશાસ્ત્ર 34
Compare ગીતશાસ્ત્ર 34:17-18ગીતશાસ્ત્ર 34:17-18